Last modified on 11 जनवरी 2015, at 23:28

દયારામ / परिचय

દયારામ ગરબી શૈલીમાં ગીતો રચનાર પ્રથમ કવિ હતા, જે ગુજરાત રાજ્યમાં જનમ્યા હતા..તેમણે રચેલાં પુષ્ટિમાર્ગે અનુસરતા કૃષ્ણભક્તિના પદો ખૂબ જ પ્રખ્યાત છે.તેમના પિતા નુ નામ પ્રભુરામ નાગર હતુ.

તેમની કેટલીક જાણીતી કૃતિઓ:

  • શ્યામ રંગ સમીપે ન જાઉં
  • હવે સખી નહીં બોલું,
  • ઓ વ્રજનારી!