भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए

નીતિતુંબી ભવસિંધુને તરાવે / નર્મદશંકર દવે

Kavita Kosh से
Amrut Valvi (चर्चा | योगदान) द्वारा परिवर्तित 17:39, 8 अगस्त 2013 का अवतरण ('{{KKGlobal}} {{KKRachna |रचनाकार= નર્મદશંકર દવે |अनुवादक= |संग्रह= }} ...' के साथ नया पन्ना बनाया)

(अंतर) ← पुराना अवतरण | वर्तमान अवतरण (अंतर) | नया अवतरण → (अंतर)
यहाँ जाएँ: भ्रमण, खोज

નીતિતુંબી ભવસિંધુને તરાવે
તુફાની તુરંગમાંથી,
વાયુ ભયંકરમાંથી,
ધારવાળા ખડકમાંથી,
ક્ષેમ તીરે લાવે લાવે. તે તરાવે
વીંટળાઇ વળી લાલચો ચોપાસે;
નથી ધૈર્ય અને સત્યનુંબળ પાસે;
અરે, રહેવું બંધાઇ જમપાશે;
પ્રભુ, પ્રેર તું ઉપાય, લાગુ પાય, હે જગરાય
તું સમરાય, સુખડું થાય, મનની લાય,
બહુ બહુ હાય, સહુ સમાય,
સંકટો ના'વે ના'વે. તે તરાવે