નટવર કુબેરદાસ પંડ્યા

| जन्म | ૨૮ સપ્ટેમ્બર ૧૯૨૦ | 
|---|---|
| निधन | ૬ નવેમ્બર, ૨૦૧૧ | 
| उपनाम | ‘ઉશનસ્’ | 
| जन्म स्थान | સાવલી (જિ. વડોદરા) | 
| कुछ प्रमुख कृतियाँ | |
| પ્રસૂન(૧૯૫૫), નેપથ્યે(૧૯૫૬), આર્દ્રા(૧૯૫૯), મનોમુદ્રા(૧૯૬૦), તૃણનો ગ્રહ(૧૯૬૪), સ્પંદ અને છંદ(૧૯૬૮), કિંકિણી(૧૯૭૧), ભારતદર્શન(૧૯૭૪), અશ્વત્થ(૧૯૭૫), રૂપના લય (૧૯૭૬), વ્યાકુલ વૈષ્ણવ (૧૯૭૭), પૃથ્વીના પશ્ચિમ ચહેરે (૧૯૭૯) વગેરે | |
| विविध | |
| કુમારચંદ્રક (૧૯૫૯), નર્મદ સુવર્ણચંદ્રક (૧૯૭૧), રણજીતરામ સુવર્ણચંદ્રક (૧૯૭૨), સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર (૧૯૭૬) | |
| जीवन परिचय | |
| નટવર કુબેરદાસ પંડ્યા / परिचय | |