Last modified on 11 जनवरी 2015, at 23:28

દયારામ / परिचय

Dr. ashok shukla (चर्चा | योगदान) द्वारा परिवर्तित 23:28, 11 जनवरी 2015 का अवतरण ('{{KKGlobal}} {{KKRachna |रचनाकार=દયારામ |अनुवादक= |संग्रह= }} [[દયારામ...' के साथ नया पन्ना बनाया)

(अंतर) ← पुराना अवतरण | वर्तमान अवतरण (अंतर) | नया अवतरण → (अंतर)

દયારામ ગરબી શૈલીમાં ગીતો રચનાર પ્રથમ કવિ હતા, જે ગુજરાત રાજ્યમાં જનમ્યા હતા..તેમણે રચેલાં પુષ્ટિમાર્ગે અનુસરતા કૃષ્ણભક્તિના પદો ખૂબ જ પ્રખ્યાત છે.તેમના પિતા નુ નામ પ્રભુરામ નાગર હતુ.

તેમની કેટલીક જાણીતી કૃતિઓ:

  • શ્યામ રંગ સમીપે ન જાઉં
  • હવે સખી નહીં બોલું,
  • ઓ વ્રજનારી!