भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए

મારે તને કહેવું છે / પારસ હેમાણી

Kavita Kosh से
Lalit Kumar (चर्चा | योगदान) द्वारा परिवर्तित 20:17, 5 जुलाई 2016 का अवतरण ('{{KKGlobal}} {{KKRachna |रचनाकार=પારસ હેમાણી |अनुवादक= |संग्रह= }} {{KKCat...' के साथ नया पृष्ठ बनाया)

(अंतर) ← पुराना अवतरण | वर्तमान अवतरण (अंतर) | नया अवतरण → (अंतर)
यहाँ जाएँ: भ्रमण, खोज

મારે
તને કહેવું છે
તારે મને કહેવું છે,
પણ
કહી શકતા નથી
લાગણી મૃગજળ સમી બની ગઈ છે
તેથી
મૃગની જેમ
દોટ મૂકવા કરતા
માણી લઈએ
મૌન સાંનિધ્ય
હિંચકે ઝૂલીને... !!