भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए

તમે જેની પૂજા કરો છો તે / મણિલાલ ભગવાનજી દેસાઈ

Kavita Kosh से
यहाँ जाएँ: भ्रमण, खोज

તમે જેની પૂજા કરો છો એ ભગવાન
કાલે રાતે
મંદિરની ભીંતમાં પડેલી તડમાંથી
ભાગી છૂટ્યો.
પાછલી વાડના કાંટામાં
ભેરવાઈ રહેલું પીતાંબર
હજુ યે ફરફરે.