भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए

"અભ્યાસ જાગ્યા પછી ભમવું નહીં / ગંગાસતી" के अवतरणों में अंतर

Kavita Kosh से
यहाँ जाएँ: भ्रमण, खोज
('{{KKRachna |रचनाकार= ગંગાસતી |अनुवादक= |संग्रह= }} {{KKCatKavita}} <poem> અસ...' के साथ नया पन्ना बनाया)
 
 
पंक्ति 6: पंक्ति 6:
 
{{KKCatKavita}}
 
{{KKCatKavita}}
 
<poem>
 
<poem>
અસલી જે સંત હોય તે ચળે નહીં કોઈ દિ
+
અભ્યાસ જાગ્યા પછી બહુ ભમવું નહીં
કપટ નહીં મન માંહ્ય જી,
+
ને ન રહેવું ભેદવાદીની સાથ રે
ગુરુજીના વચનોને પરિપૂર્ણ સમજે
+
કાયમ રહેવું એકાંતમાં
પ્રજ્ઞી પુરુષ કહેવાય જી.
+
ને માથે સદગુરુજીનો હાથ રે ... અભ્યાસ જાગ્યા પછી
  
દેહ રે મૂકે પણ વચન તૂટે નહીં ને
+
તીરથ વ્રત પછી કરવા નહીં
ગુરુજીના વેચાયે વેચાય જી
+
ને ન કરવા સદગુરુના કરમ રે,
બ્રહ્માદિક આવી જેના પારખાં રે લેવે તોયે
+
એવી રે ખટપટ છોડી દેવી
આ મરજીવા જીવી જાય જી ... અસલી જે સંત.
+
જ્યારે જણાય માંહ્યલાનો મરમ ... અભ્યાસ જાગ્યા પછી
  
અમરીયા બની જે નિતનિત ખેલે રે
+
હરિમય જ્યારે આ જગતને જાણ્યું
મરવું તો આળપંપાળ જી
+
ત્યારે પ્રપંચથી રહેવું દુર રે,
ત્રિવિધિનાં તાપમાં જગત બળે છે પણ
+
મોહ સઘળો પછી છોડી દેવો
એને લાગે નહીં જરી જોને ઝાળ રે ... અસલી સંત.
+
ને હરિને ભાળવા ભરપૂર રે ... અભ્યાસ જાગ્યા પછી
  
જીવનમરણની ફેર્યું જેણે ટાળ્યું ને
+
મંડપ ને મેળા પછી કરવા નહીં
લાભ ને હાનિ મટી જાય જી,
+
છે અધૂરિયાનાં કામ રે,
આશા ને તૃષ્ણા જેને એકે નહીં ઉરમાં
+
ગંગા સતી એમ બોલિયા પાનબાઈ
ભક્ત પરમ કહેવાય જી ... અસલી સંત.
+
ભાળવા હોય પરિપૂર્ણ રામ રે .... અભ્યાસ જાગ્યા પછી
 
+
મનથી રે રાજી તમે એમ જ રહેજો
+
તો રીઝે સદા નકળંક રાયજી
+
ગંગાસતી એમ બોલિયા રે પાનબાઈ
+
અસલી રે સંત ઈ ગણાય જી ... અસલી જે સંત
+
 
</poem>
 
</poem>

18:46, 16 अगस्त 2013 के समय का अवतरण

અભ્યાસ જાગ્યા પછી બહુ ભમવું નહીં
ને ન રહેવું ભેદવાદીની સાથ રે
કાયમ રહેવું એકાંતમાં
ને માથે સદગુરુજીનો હાથ રે ... અભ્યાસ જાગ્યા પછી

તીરથ વ્રત પછી કરવા નહીં
ને ન કરવા સદગુરુના કરમ રે,
એવી રે ખટપટ છોડી દેવી
જ્યારે જણાય માંહ્યલાનો મરમ ... અભ્યાસ જાગ્યા પછી

હરિમય જ્યારે આ જગતને જાણ્યું
ત્યારે પ્રપંચથી રહેવું દુર રે,
મોહ સઘળો પછી છોડી દેવો
ને હરિને ભાળવા ભરપૂર રે ... અભ્યાસ જાગ્યા પછી

મંડપ ને મેળા પછી કરવા નહીં
એ છે અધૂરિયાનાં કામ રે,
ગંગા સતી એમ બોલિયા પાનબાઈ
ભાળવા હોય પરિપૂર્ણ રામ રે .... અભ્યાસ જાગ્યા પછી