भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए
"દયારામ / परिचय" के अवतरणों में अंतर
Kavita Kosh से
('{{KKGlobal}} {{KKRachna |रचनाकार=દયારામ |अनुवादक= |संग्रह= }} [[દયારામ...' के साथ नया पन्ना बनाया) |
(कोई अंतर नहीं)
|
23:28, 11 जनवरी 2015 के समय का अवतरण
દયારામ ગરબી શૈલીમાં ગીતો રચનાર પ્રથમ કવિ હતા, જે ગુજરાત રાજ્યમાં જનમ્યા હતા..તેમણે રચેલાં પુષ્ટિમાર્ગે અનુસરતા કૃષ્ણભક્તિના પદો ખૂબ જ પ્રખ્યાત છે.તેમના પિતા નુ નામ પ્રભુરામ નાગર હતુ.
તેમની કેટલીક જાણીતી કૃતિઓ:
- શ્યામ રંગ સમીપે ન જાઉં
- હવે સખી નહીં બોલું,
- ઓ વ્રજનારી!